૧. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો?
- ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ (કલકત્તા)
૨. સ્વમી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩. સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથેની પહેલી મુલાકાત ક્યારે થઇ?
- નવેમ્બર ૧૯૮૧માં
૪. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
- રામકૃષ્ણ પરમહંસ
૫. સ્વામી વિવેકાનંદએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના ક્યારે કરી?
- ૧ મે ૧૮૯૭ના
૬. ‘ઉઠો, જાગો અને
ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’- આ વાક્ય કોનું છે?
- સ્વામી વિવેકાનંદનું
૭. ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ કયા દિવસના રૂપમાં મનાવાય છે?
- રાષ્ટ્રીય યુવા દિવસ
૮. ભારત સરકારે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિને રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કયારે કરી?
- વર્ષ ૧૯૮૫
૯. વિવેકાનંદ રોક મેમોરિયલ કયાં આવેલું છે?
- કન્યાકુમારી (તામિલનાડુ)
૧૦. સ્વામી વિવેકાનંદને ક્યા દેશનાં વેદાંત ને યોગના જન્મદાતા ગણવામાં આવે છે?
- યુરોપ અને અમેરિકા
૧૧. સ્વામી વિવેકાનંદ અમેરિકા તથા ઈંગ્લેંડમાં કઈ સોસાયટીની સ્થાપના કરી?
- વેદાંત સોસાયટીની
૧૨. સ્વામી વિવેકાનંદનું મૃત્યુ કયારે થયું હતું?
- ૪
જુલાઈ ૧૯૦૨ (બેલૂર)
No comments:
Post a comment