૧. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
- ચંપારણ સત્યાગ્રહ
૨. ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય?
- ભારતના રાષ્ટ્રપતિ
દેશ અને રાજધાની
૩. ભારતના બંધારણમાં કેવા રાજ્યની રચનાની સંકલ્પના કરવામાં આવી છે?
- કલ્યાણ રાજ્ય
૪. પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે?
- પાંચ વર્ષ
ભારત ના રાજ્યો અને મુખ્યમંત્રી
૫. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા કયા શહેરમાં મુકવામાં આવી છે?
- અમદાવાદ
૬. બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે શરૂ કરી?
- રોબર્ટ ક્લાઈવ
૭. ચીનના વિખ્યાત પ્રવાસી હ્યુ-એન-ત્સાંગ અને ફાહ્યાન કઈ ભારતીય વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા?
- નાલંદા
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્નો
૮. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઓઓ કોણ છે?
- શેરિલ સેન્ડબર્ગ
૯. 'ક્રિસ્ટીન લેગાર્ડ' કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?
- IMF
૧૦. ભગવાન બુદ્ધએ પોતાનો અંતિમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો?
- કુશીનગર
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર
૧૧. પ્રથમ ઐતિહાસિક ગુજરાતી ભાષાની નવલકથા 'કરણઘેલો' ના રચયિતા કોણ?
- નંદશંકર તુળજાશંકર મહેતા
૧૨. કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ શું હતું?
- સાંદીપની
૧૩. બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
- ક્ષય
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૧૪. વિશ્વ વન દિવસ કયારે ઉજવાય છે?
- ૨૧ માર્ચ
૧૫. ૧૫ માર્ચે કયો દિવસ ઉજવાય છે?
- વિશ્વ ગ્રાહક દિન
સામાન્ય જ્ઞાન - ૩૮ સામાન્ય જ્ઞાન - ૩૯ સામાન્ય જ્ઞાન - ૪૦