1. ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની ૨૯ સદીનો વિશ્વ વિક્રમ સૌપ્રથમ કયા ક્રિકેટરે તોડ્યો હતો?
સુનિલ ગાવસ્કર
2. ભારતમાં કયા પ્રકારની સરકાર છે?
સંસદીય પ્રકારની લોકશાહી
3. યોગદર્શનના રચયિતા કોણ?
પતંજલિ
4. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
ચાર્લ્સ ડાર્વિન
5. માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
૨૧૩
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
શિક્ષણ વિશે માહિતી
6. ઇકો માર્ક' એવી ભારતીય વસ્તુ પર આપવામાં આવે છે કે જે...........
પર્યાવરણ માટે સાનુકૂળ હોય
7. ઈલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે?
ઋણ
8. કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા?
ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય
9. પ્રો. જયંત વિષ્ણુ નારલીકરનો સંબંધ કયા વિજ્ઞાન સાથે છે?
ખગોળ વિજ્ઞાન
10. ફળોને પકવવા કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?
ઈથીલીન
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
11. ફ્રેંચ ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી?
૧૭૮૯
12. સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જીલ્લામાં થાય છે?
સુરેન્દ્રનગર
13. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે?
અલંગ (ગુજરાત)
14. જટાયુ' ના લેખક કોણ?
સિતાશું યશચંદ્ર
15. કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે?
ઉમાશંકર જોશી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
સુનિલ ગાવસ્કર
2. ભારતમાં કયા પ્રકારની સરકાર છે?
સંસદીય પ્રકારની લોકશાહી
3. યોગદર્શનના રચયિતા કોણ?
પતંજલિ
4. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
ચાર્લ્સ ડાર્વિન
5. માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
૨૧૩
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
શિક્ષણ વિશે માહિતી
6. ઇકો માર્ક' એવી ભારતીય વસ્તુ પર આપવામાં આવે છે કે જે...........
પર્યાવરણ માટે સાનુકૂળ હોય
7. ઈલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે?
ઋણ
8. કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા?
ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય
9. પ્રો. જયંત વિષ્ણુ નારલીકરનો સંબંધ કયા વિજ્ઞાન સાથે છે?
ખગોળ વિજ્ઞાન
10. ફળોને પકવવા કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?
ઈથીલીન
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
11. ફ્રેંચ ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી?
૧૭૮૯
12. સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જીલ્લામાં થાય છે?
સુરેન્દ્રનગર
13. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે?
અલંગ (ગુજરાત)
14. જટાયુ' ના લેખક કોણ?
સિતાશું યશચંદ્ર
15. કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે?
ઉમાશંકર જોશી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન