1. ભારતમાં વહીવટના પ્રમુખ કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
2. ભારતીય સંસદમાં કેટલા સદન હોય છે?
- બે
3. લોકસભાના કેટલા સદસ્યોને રાજયની સીધી જનતા ચુંટે છે?
- ૫૩૦
4. ભારતમાં સામાન્ય રીતે પ્રધાનમંત્રી કોણ બને છે?
- લોકસભાના સભ્ય
5. ભારતીય સંવિધાનના કયા ભાગમાં નગરપાલિકાઓ સંબધિત જોગવાઈ છે?
- ભાગ ૯
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૯૩
7. મુખ્ય ચુંટણી કમિશનરની સેવા શરત તથા કાર્યકાળનો સમય કોણ નક્કી કરે છે?
- ભારતનું બંધારણ
8. રાષ્ટ્રપતિ પદ્ધતિમાં સમસ્ત કાર્યપાલિકાની શક્તિનો હક કોનો હોય છે?
- રાષ્ટ્રપતિનો
9. સંસદના કયા સદનને "પ્રતિનિધિ સભા" પણ કહેવાય છે?
- લોક સભા
10. સંવિધાનના કયા ભાગમાં ગ્રામ પંચાયતની સ્થાપનની વાત કરવામાં આવી છે?
- ભાગ ૪
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
11. રાજ્ય સભાના સદસ્યોની મહતમ સંખ્યા કેટલી હોય છે?
- ૨૫૦
12. ભારતીય સંવિધાન અનુસાર દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
13. ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી કોણ હતા?
- સરદાર વલ્લભભાઈ પટેલ
14. નીચેનામાંથી લોકસભાનું નેતૃત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
15. ભારતીય ચુંટણીમાં "ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન" ઉપયોગ ની શરૂઆત ક્યારથી થઇ?
- ૧૯૯૮
મુઘલ સામ્રાજ્ય વિશે જાણકારી
16. કયા પ્રધાનમંત્રી ના કાર્યકાળના સમયમાં બે - બે ઉપ પ્રધાનમંત્રી એક સાથે નિયુક્ત થયા?
- મોરારજી દેસાઈ
17. ભારતીય સંસદ બને છે-
- લોક સભા, રાજ્ય સભા અને રાષ્ટ્રપતિ દ્વારા
18. નીચેનામાંથી કોણ "યોજના આયોગ"ના અધ્યક્ષ હોય છે?
- પ્રધાનમંત્રી
19. વર્ષ ૧૯૬૭ - ૧૯૬૯ ના સમયે ભારતના ઉપ પ્રધાનમંત્રી કોણ હતું?
- ચૌધરી ચરણ સિહ અને બાબુ જગજીવન રામ
20. કોઈ પણ ક્ષેત્રને અનુસુચિત અને જનજાતિ ક્ષેત્ર નક્કી કરવાનો અધિકાર કોને હોય છે?
- રાષ્ટ્રપતિ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
21. સવિધાનીક દ્રષ્ટિથી જોઈએ તો ઉપ પ્રધાનમંત્રી નીચેનામાંથી કોની સમકક્ષ હોય છે?
- કેબિનેટ મંત્રી
22. ભારતીય સેનાઓના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
23. લોકસભામાં રાજ્યને કોના આધાર પર સીટ સોપવામાં આવે છે?
- જનસંખ્યા
24. લોકસભામાં સરકારની ખિલાફ અવિશ્વાસ નો પ્રસ્તાવ મુકવા માટે ઓછામાં ઓછા કેટલા સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે?
- ૫૦
25. સંઘીય મંત્રીમંડળની બેઠકનું સભાપતિત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
- રાષ્ટ્રપતિ
2. ભારતીય સંસદમાં કેટલા સદન હોય છે?
- બે
3. લોકસભાના કેટલા સદસ્યોને રાજયની સીધી જનતા ચુંટે છે?
- ૫૩૦
4. ભારતમાં સામાન્ય રીતે પ્રધાનમંત્રી કોણ બને છે?
- લોકસભાના સભ્ય
5. ભારતીય સંવિધાનના કયા ભાગમાં નગરપાલિકાઓ સંબધિત જોગવાઈ છે?
- ભાગ ૯
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૯૩
7. મુખ્ય ચુંટણી કમિશનરની સેવા શરત તથા કાર્યકાળનો સમય કોણ નક્કી કરે છે?
- ભારતનું બંધારણ
8. રાષ્ટ્રપતિ પદ્ધતિમાં સમસ્ત કાર્યપાલિકાની શક્તિનો હક કોનો હોય છે?
- રાષ્ટ્રપતિનો
9. સંસદના કયા સદનને "પ્રતિનિધિ સભા" પણ કહેવાય છે?
- લોક સભા
10. સંવિધાનના કયા ભાગમાં ગ્રામ પંચાયતની સ્થાપનની વાત કરવામાં આવી છે?
- ભાગ ૪
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
11. રાજ્ય સભાના સદસ્યોની મહતમ સંખ્યા કેટલી હોય છે?
- ૨૫૦
12. ભારતીય સંવિધાન અનુસાર દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
13. ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી કોણ હતા?
- સરદાર વલ્લભભાઈ પટેલ
14. નીચેનામાંથી લોકસભાનું નેતૃત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
15. ભારતીય ચુંટણીમાં "ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન" ઉપયોગ ની શરૂઆત ક્યારથી થઇ?
- ૧૯૯૮
મુઘલ સામ્રાજ્ય વિશે જાણકારી
16. કયા પ્રધાનમંત્રી ના કાર્યકાળના સમયમાં બે - બે ઉપ પ્રધાનમંત્રી એક સાથે નિયુક્ત થયા?
- મોરારજી દેસાઈ
17. ભારતીય સંસદ બને છે-
- લોક સભા, રાજ્ય સભા અને રાષ્ટ્રપતિ દ્વારા
18. નીચેનામાંથી કોણ "યોજના આયોગ"ના અધ્યક્ષ હોય છે?
- પ્રધાનમંત્રી
19. વર્ષ ૧૯૬૭ - ૧૯૬૯ ના સમયે ભારતના ઉપ પ્રધાનમંત્રી કોણ હતું?
- ચૌધરી ચરણ સિહ અને બાબુ જગજીવન રામ
20. કોઈ પણ ક્ષેત્રને અનુસુચિત અને જનજાતિ ક્ષેત્ર નક્કી કરવાનો અધિકાર કોને હોય છે?
- રાષ્ટ્રપતિ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
21. સવિધાનીક દ્રષ્ટિથી જોઈએ તો ઉપ પ્રધાનમંત્રી નીચેનામાંથી કોની સમકક્ષ હોય છે?
- કેબિનેટ મંત્રી
22. ભારતીય સેનાઓના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
23. લોકસભામાં રાજ્યને કોના આધાર પર સીટ સોપવામાં આવે છે?
- જનસંખ્યા
24. લોકસભામાં સરકારની ખિલાફ અવિશ્વાસ નો પ્રસ્તાવ મુકવા માટે ઓછામાં ઓછા કેટલા સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે?
- ૫૦
25. સંઘીય મંત્રીમંડળની બેઠકનું સભાપતિત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
No comments:
Post a comment