૧. ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઇ?
- ૧
મેં ૧૯૬૦
૨. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?
-
રવિશંકર મહારાજ
૩. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ
હતા?
-
ડો. જીવરામ મહેતા
૪. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી – પ્રધાન કોણ
હતું?
-
ઇન્દુમતીબેન શેઠ
૫. ગુજરાતના કયા મુખ્યમંત્રીનો શાસનકાળ સૌથી
ઓછો છે?
- દિલીપભાઈ પરીખ
૬. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન
દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું?
- બળવંતરાય મહેતા
૭. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
-
પાકિસ્તાન
૮. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
-
વિદ્યાગૌરી નીલકંઠ
૯. ગુજરાત રાજયની સ્થાપના પછી તુરંત કયું શહેર
પાટનગર બન્યું?
- અમદાવાદ
૧૦. ગુજરાતનું પાટનગર હાલમાં કયું છે?
-
ગાંધીનગર
૧૧. ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે?
-
પશ્ચિમ
૧૨. કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના
પ્રેરક હતા?
- અરવિંદ ઘોષ
૧૩. ગુજરાત રાજ્યનું ઉત્તર-દક્ષિણ અંતર કેટલું
છે?
-
૫૯૦ કિમી
૧૪. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં
છે?
-
અમદાવાદ
૧૫. ગુજરાત રાજયમાં સૌથી ઓછી સાક્ષરતા કયા
જિલ્લામાં છે?
- દાહોદ
૧૬. ભારતના કયા રાજયમાં સૌથી વધુ દરીયાકીનારો આવેલો
છે?
-
ગુજરાત
૧૭. ગુજરાત ભૂમિમાર્ગ અન્ય કેટલા રાજ્યો સાથે
જોડાયેલ છે?
- ૩
૧૮. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કોને કરી?
-
શંકરસિંહ વાઘેલા
૧૯. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે
છે?
-
અમદાવાદ
૨૦. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે?
-
૧૯૬૦૨૪ ચો.કિમી
૨૧. ગુજરાતનો અશોક એટલે કોણ?
-
કુમારપાળ
૨૨. મહાગુજરાતની ચળવળના પ્રણેતા કોણ હતું?
-
ઇન્દુલાલ યાજ્ઞિક
૨૩. જય જય ગરવી ગુજરાત – કાવ્ય રચના કોની છે?
- કવિ
નર્મદ
૨૪. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો
હતો?
-
ઈ.સ.પૂર્વે ૨૪૦૦ માં
૨૫. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટેનું જાણીતું સ્થળ
કયું છે?
- સિદ્ધપુર
No comments:
Post a comment