1. ભારતના કયા ક્રન્તીકારીને એના સાથી "ક્વિક સિલ્વર" કહેતા હતા?
- ચંદ્રશેખર આઝાદ
2. દિલ્લી સલ્તનત ના સંદર્ભમાં કયા શાસકે "દિવાન એ અમીર કોહી (કૃષિ વિભાગ) ની સ્થાપના કરી હતી?
- મુહમ્મદ બિન તુગલક
3. ભારતના કયા ગણિતજ્ઞએ "શૂન્ય" ની શોધ કરી છે?
- આર્યભટ્ટ
4. ફારસથી આવવાવાળા અબ્દુરજ્જાક ની હમ્પી યાત્રાના સમયે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના શાસક કોણ હતા?
- દેવરાય દ્વિતીય
5. જલયાન નિર્માણમાં પ્રથમ સ્થાને આવવાવાળો એશિયાઈ દેશ કયો છે?
- જાપાન
6. ઉચ્ચ દબાણ વાળા વિસ્તાર પરથી ભૂમધ્ય સાગર તરફ આવવાવાળા પવનને કેવો પવન કહે છે?
- વ્યાપારિક પવન
7. ભક્તિ કાળના કયા કવિએ નાયિકા ભેદની રચના કરી છે?
- સુરદાસ
8. કમ્પ્યુટરની આઈસી ચિપ્સ કયા પદાર્થની બનેલી છે?
- સીલીકોન
9. એ કઈ ધાતુ છે જે એસિડ અને ક્ષાર ની સાથે ક્રિયા કરી હાઇડ્રોજન નીકાળે છે?
- જિક
10. ભારતમાં લગ્ન માટેની સરેરાસ વય કયા ધર્મના અનુયાયીઓમાં સર્વાધિક છે?
- ઈસાઈ
વધારે સામાન્ય જ્ઞાન જાણવા માટે અહી ક્લિક કરો
11. આયોજન પંચ કોના સર્વેક્ષણ આધાર પર નિર્ધનતા રેખા નીચના લોકો પર અંદાજ કાઢે છે?
- રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ સંગઠન
12. ભારતીય નિયોજનના શિલ્પકાર કોને કહેવામાં આવે છે?
- એમ વિશ્વેશ્વરૈયા
13. અંતરવિવાહ પ્રથા સૌથી વધુ કઈ જ્ઞાતિમાં પ્રચલિત છે?
- જનજાતિયોમાં
14. ભારતીય સંવિધાન અનુસાર સંઘ કાર્યપાલિકા સત્તા શેમા સમાયેલ છે?
- રાષ્ટ્રપતિ
15. ભારતીય સંવિધાન અનુસાર એક વ્યક્તિ ને કેટલી વાર ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય છે?
- ઘણી વાર
16. મહાભારતમાં ભીષ્મની સોતેલી માતા કોણ હતું?
- સત્યવતી
17. જયારે સન્યાસ માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડતા હતા એ સમય એની સાથે બીજું કોણ હતું?
- વિદુર અને સંજય
18. શ્રી રામને એ સલાહ કોને દીધી હતી કે લંકા માંથી સીતાને છોડવવા માટે સુગ્રીવ સાથે મિત્રતા કરવી જોઈએ?
- હનુમાન
19. મહાભારતમાં નીરમિત્ર અને શતાનીક નામના બે પુત્ર કયા પાંડવના હતા?
- નકુલ
20. રામાયણકાલીન નગરી "મધુપુરી" નું વર્તમાન નામ શું છે?
- મથુરા
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
21. બ્રહ્માજી એ મહાભારતની રચના કરતી વખતે વેદવ્યાસ ની સહાયતા માટે કોને નિયુક્ત કર્યા હતા?
- ગણેશ
22. શરન રાણી કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે?
- ચિત્રકલા
23. વાર્ષિક પુષ્કર મેળાનું આયોજન કયા રાજયમાં કરવામાં આવે છે?
- રાજસ્થાન
24. સંતોષી માતાની પૂજા અને વ્રત કયા દિવસે કરવામાં આવે છે?
- શુક્રવાર
25. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી?
- સ્વામી વિવેકાનંદ
- ચંદ્રશેખર આઝાદ
2. દિલ્લી સલ્તનત ના સંદર્ભમાં કયા શાસકે "દિવાન એ અમીર કોહી (કૃષિ વિભાગ) ની સ્થાપના કરી હતી?
- મુહમ્મદ બિન તુગલક
3. ભારતના કયા ગણિતજ્ઞએ "શૂન્ય" ની શોધ કરી છે?
- આર્યભટ્ટ
4. ફારસથી આવવાવાળા અબ્દુરજ્જાક ની હમ્પી યાત્રાના સમયે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના શાસક કોણ હતા?
- દેવરાય દ્વિતીય
5. જલયાન નિર્માણમાં પ્રથમ સ્થાને આવવાવાળો એશિયાઈ દેશ કયો છે?
- જાપાન
6. ઉચ્ચ દબાણ વાળા વિસ્તાર પરથી ભૂમધ્ય સાગર તરફ આવવાવાળા પવનને કેવો પવન કહે છે?
- વ્યાપારિક પવન
7. ભક્તિ કાળના કયા કવિએ નાયિકા ભેદની રચના કરી છે?
- સુરદાસ
8. કમ્પ્યુટરની આઈસી ચિપ્સ કયા પદાર્થની બનેલી છે?
- સીલીકોન
9. એ કઈ ધાતુ છે જે એસિડ અને ક્ષાર ની સાથે ક્રિયા કરી હાઇડ્રોજન નીકાળે છે?
- જિક
10. ભારતમાં લગ્ન માટેની સરેરાસ વય કયા ધર્મના અનુયાયીઓમાં સર્વાધિક છે?
- ઈસાઈ
વધારે સામાન્ય જ્ઞાન જાણવા માટે અહી ક્લિક કરો
11. આયોજન પંચ કોના સર્વેક્ષણ આધાર પર નિર્ધનતા રેખા નીચના લોકો પર અંદાજ કાઢે છે?
- રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ સંગઠન
12. ભારતીય નિયોજનના શિલ્પકાર કોને કહેવામાં આવે છે?
- એમ વિશ્વેશ્વરૈયા
13. અંતરવિવાહ પ્રથા સૌથી વધુ કઈ જ્ઞાતિમાં પ્રચલિત છે?
- જનજાતિયોમાં
14. ભારતીય સંવિધાન અનુસાર સંઘ કાર્યપાલિકા સત્તા શેમા સમાયેલ છે?
- રાષ્ટ્રપતિ
15. ભારતીય સંવિધાન અનુસાર એક વ્યક્તિ ને કેટલી વાર ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય છે?
- ઘણી વાર
16. મહાભારતમાં ભીષ્મની સોતેલી માતા કોણ હતું?
- સત્યવતી
17. જયારે સન્યાસ માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડતા હતા એ સમય એની સાથે બીજું કોણ હતું?
- વિદુર અને સંજય
18. શ્રી રામને એ સલાહ કોને દીધી હતી કે લંકા માંથી સીતાને છોડવવા માટે સુગ્રીવ સાથે મિત્રતા કરવી જોઈએ?
- હનુમાન
19. મહાભારતમાં નીરમિત્ર અને શતાનીક નામના બે પુત્ર કયા પાંડવના હતા?
- નકુલ
20. રામાયણકાલીન નગરી "મધુપુરી" નું વર્તમાન નામ શું છે?
- મથુરા
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
21. બ્રહ્માજી એ મહાભારતની રચના કરતી વખતે વેદવ્યાસ ની સહાયતા માટે કોને નિયુક્ત કર્યા હતા?
- ગણેશ
22. શરન રાણી કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે?
- ચિત્રકલા
23. વાર્ષિક પુષ્કર મેળાનું આયોજન કયા રાજયમાં કરવામાં આવે છે?
- રાજસ્થાન
24. સંતોષી માતાની પૂજા અને વ્રત કયા દિવસે કરવામાં આવે છે?
- શુક્રવાર
25. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી?
- સ્વામી વિવેકાનંદ
No comments:
Post a comment