૧. નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા
કયા અર્થશાસ્ત્રની છે?
- વાકર
૨. નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી
હોય - આ નિવેદન કયા અર્થશાસ્ત્રીનું છે?
- સૈલીગમેન
3. ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી
જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?
- અવધ વાણિજ્યીક બેંક
4. જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૮૨
૫. શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના
ક્યારે થઇ?
- ૧૯૨૧
No comments:
Post a comment