૧. મુખ્યત્વે વાદ્યયો ના કેટલા વર્ગ છે?
A. ૩B. ૪C. ૫D. ૬
૨. નીચેનામાંથો કોણ સિતાર વાદક નથી?
A. પં. રવિ શકરB. શિવકુમાર શર્માC. બુદ્ધાદીત્ય મુખર્જીD. રહીમ ખા
૩. નીચેનામાંથી કોણ મુખ્યત્વે ધ્રુપદ ગાયક નથી?
A. ભીમસેન જોસીB. ફૈમુદ્દીન બંધુC. એ. રહીમદ્દીન ડાગરD. ફૈમુદ્દીન ડાગર
૪. રાગ શબ્દ નો સર્વપ્રથમ પ્રયોગ ક્યાં
ગ્રંથમાં થયો?
A. સંગીત રત્નાકરB. રાગ તરંગિણીC. નાટ્યશાસ્ત્રD. બૃહદ્દેશી
૫. સંગીતના સૌદર્ય પર સૌથી વધારે લેખન
કરવાવાળું કોણ છે?
A. ડો. એસ.કે.સક્સેનાB. પ્રો. અશોક ડી રાનાડેC. કે.સી.ડી.બૃહસ્પતિD. બી.સી. દેવ
૬. વસંત તાલમાં કેટલી માત્રા હોય છે?
A. ૫B. ૭C. ૯D. ૧૧
૭. ૨૦મી સતાબ્દીનું ગાયક આમાંથી કોણ હતું?
A. સુબ્રમણ્યમ ભારતીB. ચેમ્બઈ વૈદ્યનાથ અય્યરC. મુથુસ્વામી દીક્ષીતરD. ત્યાગરાજ
૮. આંધ્રપ્રદેશની
ગોડ જનજાતિનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?
A. ગુસાદીB. આમ્ર નૃત્યC. મોર નૃત્યD. બિહુ નૃત્ય
જવાબ: ૧. B
૨. B ૩. A ૪. D
૫. C
૬. C ૭. D ૮. A
No comments:
Post a comment