૧. ચૌધરી
ચરણ સિહ એ કોણ હતા?
- ભારતના પાચમા પ્રધાનમંત્રી હતા
.
૨. ચૌધરી
ચરણ સિહનો જન્મ ક્યારે થયો?
- ૨૩ ડીસેમ્બર, ૧૯૦૨
૩. ચૌધરી
ચરણ સિહની જન્મ ભૂમિ કઈ છે?
- નુરપુર ગામ,
મેરઠ ઉત્તર પ્રદેશ
૪. ચૌધરી
ચરણ સિહના જીવન સાથીનું નામ શું હતું?
- ગાયત્રી દેવી
૫. ચૌધરી
ચરણ સિહની પ્રસિદ્ધિ કઈ છે?
- કિસાન નેતા
૬. ચૌધરી
ચરણ સિહનું રાજનૈતિક પાર્ટી કઈ છે?
- જનતા પાર્ટી
૭. ચૌધરી
ચરણ સિહનો રાજનૈતિક કાર્ય કાલનો સમય કયો છે?
- ૧૯૭૯ – ૧૯૮૦
૮. ચૌધરી
ચરણ સિહ કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ
૯. ચૌધરી
ચરણ સિહએ પોતાનો અભ્યાસ ક્યાં કર્યો?
- સરકારી ઉચ્ચ વિદ્યાલય, મેરઠ
૧૦. ચૌધરી
ચરણ સિહનું મૃત્યુ ક્યારે થયું?
- ૨૯ મેં ૧૯૮૭
No comments:
Post a comment