1. ઝેર તો
પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?
- મનુભાઈ પંચોળી
2. ગુજરાતી
ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?
- પ્રેમાનંદ
3. કવિ
રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
- ધ્વની
4. જે
પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ
કોની છે?
- કલાપી
5. સૌરાષ્ટ્ર
રસધાર કૃતિના લેખક કોણ?
- ઝવેરચંદ મેઘાણી
6. લગ્નમાં
આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?
- જાનેયા
7. ગુજરાતી
ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. હિમાલયનો
પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
9. ભોમિયો
વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશ
10. વસુંધરાનું
વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
- સુન્દરમ્
No comments:
Post a comment