૧. જવાહરલાલ નેહરુએ કોણ હતા?
- ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી.
૨. જવાહરલાલ નેહરુનું અન્ય નામ શું હતું?
- ચાચા નહેરુ, પંડિતજી
3. જવાહરલાલ નેહરુનો જન્મ ક્યારે થયો?
- ૧૪ નવેમ્બર ૧૮૮૯
4. જવાહરલાલ નેહરુનો જન્મ કયા થયો?
- ઇલાહાબાદ, ઉત્તરપ્રદેશ
૫. જવાહરલાલ નેહરુના પિતાનું નામ શું હતું?
- મોતીલાલ નહેરુ
૬. જવાહરલાલ નેહરુની માતાનું નામ શું હતું?
- સ્વરૂપ રાણી
૭. જવાહરલાલ નેહરુની પત્નીનું નામ શું હતું?
- કમલા નહેરુ
8. જવાહરલાલ નેહરુના સંતાનનું નામ શું હતું?
- ઇન્દિરા ગાંધી
૯. જવાહરલાલ નેહરુનું સ્મારક કયા છે?
- શાંતિવન, દિલ્લી
૧૦. જવાહરલાલ નેહરુ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
- કોંગ્રેસ
૧૧. જવાહરલાલ નેહરુનું રાજનૈતિક પદ કયું હતું?
- ભારતના પ્રધાનમંત્રી
12. જવાહરલાલ નેહરુ કેટલા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા?
- ૧૯૪૭ – ૧૯૬૪
૧૩. જવાહરલાલ નેહરુ કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી, અંગ્રેજી
૧૪. જવાહરલાલ નેહરુ કેટલી બાર જેલ યાત્રા કરી?
- નવ વાર
૧૫. જવાહરલાલ નેહરુને કઈ પુરસ્કાર ઉપાધિ મળી છે?
- ભારત રત્ન સન્માન
16. જવાહરલાલ નેહરુના જન્મ દિવસ નિમિતે કયો દિવસ માનવામાં આવે છે?
- બાળ દિવસ
- ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી.
૨. જવાહરલાલ નેહરુનું અન્ય નામ શું હતું?
- ચાચા નહેરુ, પંડિતજી
3. જવાહરલાલ નેહરુનો જન્મ ક્યારે થયો?
- ૧૪ નવેમ્બર ૧૮૮૯
4. જવાહરલાલ નેહરુનો જન્મ કયા થયો?
- ઇલાહાબાદ, ઉત્તરપ્રદેશ
૫. જવાહરલાલ નેહરુના પિતાનું નામ શું હતું?
- મોતીલાલ નહેરુ
૬. જવાહરલાલ નેહરુની માતાનું નામ શું હતું?
- સ્વરૂપ રાણી
૭. જવાહરલાલ નેહરુની પત્નીનું નામ શું હતું?
- કમલા નહેરુ
8. જવાહરલાલ નેહરુના સંતાનનું નામ શું હતું?
- ઇન્દિરા ગાંધી
૯. જવાહરલાલ નેહરુનું સ્મારક કયા છે?
- શાંતિવન, દિલ્લી
૧૦. જવાહરલાલ નેહરુ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
- કોંગ્રેસ
૧૧. જવાહરલાલ નેહરુનું રાજનૈતિક પદ કયું હતું?
- ભારતના પ્રધાનમંત્રી
12. જવાહરલાલ નેહરુ કેટલા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા?
- ૧૯૪૭ – ૧૯૬૪
૧૩. જવાહરલાલ નેહરુ કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી, અંગ્રેજી
૧૪. જવાહરલાલ નેહરુ કેટલી બાર જેલ યાત્રા કરી?
- નવ વાર
૧૫. જવાહરલાલ નેહરુને કઈ પુરસ્કાર ઉપાધિ મળી છે?
- ભારત રત્ન સન્માન
16. જવાહરલાલ નેહરુના જન્મ દિવસ નિમિતે કયો દિવસ માનવામાં આવે છે?
- બાળ દિવસ
No comments:
Post a comment