1. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે અને કયા થયો હતો?
-૧૯ ફેબ્રુઆરી,૧૬૩૦ -શિવનેરી કિલ્લો
2. છત્રપતિ શિવાજીનું પૂરું નામ શું હતું?
- શિવાજી શાહજી ભોંસલે
3. છત્રપતિ શિવાજી ના માતા-પિતા નું નામ શું હતું?
-જીજાબાઇ અને શાહજી ભોંસલે
4. શિવાજી કયા સામ્રાજ્ય ના શાસક હતા?
-મરાઠા સામ્રાજ્ય
5. શિવાજી મુગલ સામ્રાજ્ય ના કયા બાદશાહ સાથે સંઘર્ષ કર્યું હતું?
-ઔરંગઝેબ
6. શિવાજી નું મૃત્યુ ક્યારે થયું હતું?
-3 એપ્રિલ, ૧૬૮૦
-૧૯ ફેબ્રુઆરી,૧૬૩૦ -શિવનેરી કિલ્લો
2. છત્રપતિ શિવાજીનું પૂરું નામ શું હતું?
- શિવાજી શાહજી ભોંસલે
3. છત્રપતિ શિવાજી ના માતા-પિતા નું નામ શું હતું?
-જીજાબાઇ અને શાહજી ભોંસલે
4. શિવાજી કયા સામ્રાજ્ય ના શાસક હતા?
-મરાઠા સામ્રાજ્ય
5. શિવાજી મુગલ સામ્રાજ્ય ના કયા બાદશાહ સાથે સંઘર્ષ કર્યું હતું?
-ઔરંગઝેબ
6. શિવાજી નું મૃત્યુ ક્યારે થયું હતું?
-3 એપ્રિલ, ૧૬૮૦
No comments:
Post a comment