ચાલો આપનું સામાન્ય જ્ઞાનચકાસીએ.
1. મિત્રમેળો સંસ્થાની સ્થાપના કોણે કરી?
2. વેદાંત કોલેજની સ્થાપના કોણે કરી હતી?
3. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ?
4. તટસ્થતાની નીતિ ક્યાં ગવર્નર જનરલે અપનાવી હતી?
5. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શા માટે કયો હતો?
6. ભારતના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
-
-
-
-
-
-
-
સાચા જવાબો...
૧. - વિનાયક સાવરકર
૨. - રાજા રામમોહન રાય
૩. - અંગ્રેજો અને સિરાજ –ઉદ્દ –દૌલ
૪. - સર જ્હોન શોર
૫. - ગળીના ખેડુતોનું શોષણ અટકાવવા
૬. - ડૉ.એની બેસન્ટ
1. મિત્રમેળો સંસ્થાની સ્થાપના કોણે કરી?
2. વેદાંત કોલેજની સ્થાપના કોણે કરી હતી?
3. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ?
4. તટસ્થતાની નીતિ ક્યાં ગવર્નર જનરલે અપનાવી હતી?
5. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શા માટે કયો હતો?
6. ભારતના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
-
-
-
-
-
-
-
સાચા જવાબો...
૧. - વિનાયક સાવરકર
૨. - રાજા રામમોહન રાય
૩. - અંગ્રેજો અને સિરાજ –ઉદ્દ –દૌલ
૪. - સર જ્હોન શોર
૫. - ગળીના ખેડુતોનું શોષણ અટકાવવા
૬. - ડૉ.એની બેસન્ટ
No comments:
Post a comment